Navratri Day 3 મા ચંદ્રઘટા, સાંસારિક કષ્ટોથી અપાવશે મુક્તિ - devi chandraghanta

  • 5 years ago
માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે. #Navadurga #chandraghanta #webduniagujarati

Recommended