વિજય રૂપાણીએ સફાઈ અભિયાન શરૂ કરાવતા કહ્યું, સાબરમતીને સાફ કરીને ઈતિહાસ રચીશું

  • 5 years ago
અમદાવાદ : આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં 10 હજારથી વધારે લોકોએ સાબરમતીની સફાઇ આરંભી હતી સવારે 8 વાગે ગાંધીઆશ્રમ પાછળ નદીમાં ઉતરીને રૂપાણીએ સાબરમતીને સ્વચ્છ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સાબરમતીને સાફ કરીને ઇતિહાસ રચીશું સાથે જ
સાબરમતીમાં પાણી: વિજય રૂપાણીએ સાબરમતી સફાઈ અભિયાન દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસની તેમણે શુભકામના પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે સાબરમતીમાં ગટરનું ટ્રીટમેન્ટ થયેલું પાણી અપાશે વિશ્વભરમાં પર્યાવરણને લઈને ચિંતા છે

Recommended