અમદાવાદઃ અખંડાનંદ હોસ્પિટલના રિપેરિંગ માટે લખાયો પત્ર

  • last year
હોસ્પિટલના રિપેરિંગ કામ માટે ભાજપ નેતા ભૂષણ ભટ્ટે પત્ર લખીને જાણ કરાઈ છે. તો આ સાથે તેઓએ મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે. તો હવામાન વિભાગની આગાહી માટે 13 જાન્યુઆરીથી તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે. આ સાથે ઉત્તરાયણ પર પવન 10-20 કિમી/ કલાકની ઝડપે રહેવાની શક્યતા પણ હવામાન વિભાગે કરી છે. આ સાથે અરવલ્લીમાં વહેલી સવારથી ધુમ્મસના કારણે ઘઉં કપાસના પાકને નુકસાનની શક્યતા છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended