આઠ વર્ષ પછી ફરી નીતિશની પ્રતિજ્ઞા હવે ક્યારેય BJPને સાથ નહી આપે

  • 2 years ago
મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. બિહારના સમસ્તીપુરમાં એક જનસભાને સંબોધતા નીતિશ કુમારે કહ્યું કે હવે તેઓ જીવનભર ભાજપ સાથે નહીં જાય. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલા ભાજપના લોકો પાસે વિઝન હતું, હવે તેઓ માત્ર વાતો કરે છે. સીએમ નીતીશે કહ્યું કે ભાજપના લોકો વાહિયાત વાતો કરે છે. સીએમ નીતિશે કહ્યું કે તેઓ (ભાજપ) મહાગઠબંધન છોડીને તેમની સાથે ગયા હતા, પરંતુ હવે પાછા ફર્યા છે.

Recommended