ભાદરવા વદ નવમી સોમવાર, કુંભ રાશિ નાણાભીડ અનુભવશે, જાણો રાશિફળ

  • 2 years ago
વિક્રમ સંવત ૨૦૭૮. ભાદરવા વદ નવમી. સોમવાર, નવમીનું શ્રાદ્ધ. મહંત સ્વામી જન્મદિન.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

Recommended