વિધ્નહર્તાના સ્થાપના દિને જ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા

  • 2 years ago
ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. ભાજપે પણ વિધાનસભા ચૂંટણી જીતવા માટે કમર કસી છે, ત્યારે આજે
વિધ્નહર્તાના સ્થાપના દિને જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચેની આ બેઠક રાજકીય દ્રષ્ટીએ ખૂબ જ અગત્યની માનવામાં આવે છે.

Recommended