વડોદરામાં રસ્તા ખાડે ગયા,વાહન ચાલકો અટવાયા
એક તરફ ઉત્સવ પ્રિય નગરીમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ચોમાસાના પગલે રોડો ધોવાતા શ્રીજીની સ્થાપના સવારીઓને લઈ જવી પણ ગણેશ મંડળો માટે પેચીદો પ્રશ્ન બન્યો છે
વડોદરા શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ મહત્તમ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું જેને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને કમરના દુખાવા સહિત વાહનોના મેન્ટેનન્સમાં પણ માકબર ખર્ચ આવતો હોવાની બુમો ઉઠી હતી તો બીજી તરફ રોડ રસ્તા ધોવાતા ની ફરિયાદો મળતા જ કોર્પસ અને તંત્ર એક્શન માં આવ્યું હતું અને ખાડાવાળા રોડ ઉપર પુરાણની કામગીરી હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ મહત્તમ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું જેને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને કમરના દુખાવા સહિત વાહનોના મેન્ટેનન્સમાં પણ માકબર ખર્ચ આવતો હોવાની બુમો ઉઠી હતી તો બીજી તરફ રોડ રસ્તા ધોવાતા ની ફરિયાદો મળતા જ કોર્પસ અને તંત્ર એક્શન માં આવ્યું હતું અને ખાડાવાળા રોડ ઉપર પુરાણની કામગીરી હાથ ધરી હતી.
Category
🗞
News