ગાયે અડફેટે લીધા તોય પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ તિરંગાને ઝુંકવા ન દીધો

  • 2 years ago
આજે મહેસાણાના કડીમાં યોજાયેલી ભાજપની એક તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તિરંગો હાથમાં લઈને યાત્રામાં ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક એક ગાયે તેમને અડફેટે લીધા હતા, જોકે આ ઘટના બની ત્યારે નીતિન પટેલે પડતા પડતાં પણ તિરંગાનું માન જાળવી રાખ્યું હતું. તેઓ ઢોરની અડફેટે આવતી નીચે પટકાયા હતા, પરંતુ તેમણે તિરંગાને ઝુંકવા ન દીધો. તેમણે તિરંગાની આન-બાન અને શાનને આંચ ન આવવા દીધી.

Recommended