શિક્ષક ભરતી કૌભાંડ: પાર્થ ચેટરજીની મંત્રી પદેથી હકાલપટ્ટી

  • 2 years ago
પાર્થ ચેટરજી પર મમતા બેનરજીની સરકારે કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં નામ સામે આવ્યા બાદ મમતા બેનરજીએ તેમને મંત્રી પદ પરથી હટાવી દીધા છે. પાર્થ ચેટરજી હાલ ઉદ્યોગ મંત્રી હતા. જ્યારે તેઓ શિક્ષણ મંત્રી હતા, એ દરમિયાન કૌભાંડ કરવા મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Recommended