સ્વતંત્રા પર્વને ખાસ બનાવવાની તૈયારી । PMએ કહ્યું વિશેષ ટ્વિટ

  • 2 years ago
આ વર્ષે સ્વતંત્રા પર્વને વિશેષ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ ટ્વિટ કર્યા છે, જેમાં તેમણે હર ઘર તિરંગાની વાત કરી છે. તેમણે દરેક ઘરે તિરંગા અભિયાનને સફળ બનાવવા અપીલ કરી છે. તો જોઈએ સંદેશ ટોપ ન્યૂઝમાં સમાચારોની રફ્તાર...

Recommended