અમદાવાદમાં ગાડી મુકી હોળી લેવી પડે તેવો માહોલ જામ્યો

  • 2 years ago
અમદાવાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેમાં સોસાયટીઓ અને મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકી છે. તેમજ રસ્તા પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાઈ

જવાના પણ બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રહલાદનગર રોડ પર સ્થિત વ્રજવિહાર એપાર્ટમેન્ટનું પાર્કિંગ પાણીમાં ગરકાવ થયુ છે. તેમાં ઔડા તળાવની પાડ તૂટી જતાં તળાવનું પાણી

એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવ્યું હતું, જેને લીધે બેઝમેન્ટમાં મુકેલી ગાડીઓ ડૂબી ગઈ છે.

Recommended