CM ભૂપેન્દ્ર પટેલે આંબેડકરના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી

  • 2 years ago
ગાંધીનગરમાં આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે આંબેડકરના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી. સેન્ટ્રલ વિસ્ટા પાર્ક ખાતે આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી

Recommended