ખંભાતમાં સ્થિતિ કાબુમાં, રેન્જ IGએ આપી માહિતી

  • 2 years ago
રામનવમીના પર્વે ખંભાતમાં થયેલી હિંસા મુદ્દે અમદાવાદ રેન્જ આઈજી વી ચંન્દ્રશેખરે જણાવ્યું કે, હાલ અહીં સ્થિતિ કાબુમાં છે. ખંભાતમાં 144ની કલમ નથી લગાવાઈ. ખંભાતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 4 એસઆરપીની કંપનીઓ પણ તૈનાત કરાઈ છે. આ મામલે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હત્યાના આરોપમાં 40થી વધુ લોકોની તપાસ કરવામાં આવશે.

Recommended