કંડલા પોર્ટ પરની મિથેનોલની ટાંકીમાં લાગેલી આગ હજુ પણ કાબૂમાં નહીં

  • 4 years ago
ગાંધીધામ: સોમવારના બપોરે દોઢ વાગ્યે ડીપીટી, કંડલામાં આવેલા ઈન્ડિયન મોલાસીસ કંપનીના ટર્મિનલ સ્ટોરેજમાં આવેલા 303 નંબરની ટાંકી ધડાકાભેર ફાટી હતીલાગેલી આગ પર હજુ કાબૂ આવ્યો નથી જ્વલનશીલ કેમિકલ મિથેનોલથી ભરેલા આ ટાંકી પર સમારકામ ચાલતું હતું તે દરમિયાન આ ઘટના બની હતી જેથી ટાંકી પર કામ કરી રહેલા એક કંપનીના કર્મચારી અને ત્રણ મજૂરો સહિત કુલ ચારનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું

Recommended