ઊંઝામાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી ધર્મસભામાં સામૈયું કરાયું

  • 4 years ago
ઊંઝા: પાંચ દિવસના લક્ષચંડી મહાયજ્ઞનો આરંભ આજે બુધવારે અનંત વિભૂષિત જ્યોતિ પીઠાધિશ્વર દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની શુભ નિશ્રામાં થયો છે તેમનું ફૂલહાર, સાલ ઉઠાડી અને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે ધર્મસભામાં આશીર્વચન પાઠવ્યા હતા મહોત્સવના આગળના દિવસે મંગળવારે સાંજે જગદગુરુ શંકરાચાર્યજી ઊંઝા આવી પહોંચ્યા હતા