નાગરિકતા સંશોધન બિલ રાષ્ટ્રપતિએ મંજૂર કર્યુ,પૂર્વોત્તર રાજ્યોમાં ઉગ્ર વિરોધ
  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંનાગરિકતા સંશોધન બિલ રાષ્ટ્રપતિએ મંજૂર કર્યુ છેઆથી હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવાર મોડી રાત્રે નાગરિકતા સંશોધન બિલ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે આ સાથે હવે આ વિધેયક કાયદો બની ગયું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું
Recommended