ન્યૂ ઈન્ડિયામાં નિર્ણયોને ટાળી ન શકાય - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • 4 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ 370ને ખતમ કરવા વિશે કહ્યું કે, અમારો નિર્ણય પહેલાં રાજકીય રીતે ઘણો મુશ્કેલ હતો પરંતુ તેના હટ્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસની નવી આશા મળી છે ઘણાં એવા નિર્ણયો છે જે પહેલાંના સમયનો વારસો હતો પરંતુ ન્યૂ ઈન્ડિયામાં આ નિર્ણયોને ટાળી ન શકાય

Recommended