Skip to playerSkip to main contentSkip to footer
  • 11/14/2019
ભારતીય સંસદમાં લોકસભા અને રાજ્યસભાના બે ગૃહો છે. ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. બંધારણના આર્ટિકલ 80 મુજબ રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા 250 નક્કી કરવામાં આવી છે. તેમાંથી 12 રાષ્ટ્રપતિ (નામાંકિત) દ્વારા નિયુક્ત થાય છે જ્યારે 238 સભ્યો સંઘ અને રાજ્યના પ્રતિનિધિઓ પસંદ કરે છે. સભ્યોની પસંદગી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વસ્તીના આધારે કરવામાં આવે છે. ચાલો જાણીએ રાજ્યસભા માટે સાંસદોની ચૂંટણી કેવી રીતે થાય છે?

Category

🗞
News

Recommended