ગુરૂપૂર્ણિમાનું મહત્વ - કેમ ઉજવાય છે ગુરૂપૂર્ણિમા - importance of guru purnima

  • 5 years ago
વિવિધતાથી ભરેલા દરેક સંબંધને સન્માન આપવુ અને તેમને કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે કોઈ ને કોઈ તહેવાર કે પછી કોઈને કોઈ પ્રસંગ ચોક્કસ છે. આ રીતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર આખા દેશમા ધૂમધામ સાથે ઉજવાય છે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ગુરૂ પ્રત્યે આદર સન્માન અને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુરૂપૂર્ણિમા તહેવારના રૂપમાં ઉજવાય છે. @Gurupurnima @importaceofGurupurnima

Recommended