ગુરૂવારે ભૂલથી પણ ન કરો આ 5 કામ . Dont do These 5 Works on Thursday

  • 5 years ago
ઠવાડિયાના દરેક દિવસનુ વિશેષ મહત્વ છે. ઘરના મોટા વડીલ કેટલાક કામ ગુરૂવારે ન કરવાની સલાહ આપે છે. જાણો 5 એવા કયા કામ છે જે ગુરૂવારે બિલકુલ ન કરવા જોઈએ. કેટલાક લોકો આને અંધવિશ્વાસ પણ માની શકે છે. પણ પેઢી દર પેઢી આ વાતો આગળ વધતી જઈ રહી છે. અહી અમે આપને ફક્ત માન્યતા વિશે જણાવી

રહ્યા છીએ. તેને માનવુ ન માનવુ તમારા વિવેક પર નિર્ભર કરે છે.. તો ચાલો જાણીએ એવા કયા 5 કામ છે જે ગુરૂવારે ન કરવા અંગેની માન્યતા છે. #Dontdo #Thursday #hindudharm

Recommended