લગ્નમાં આવતા અવરોધ દૂર કરવા સોમવારે કરો આ ઉપાય

  • 5 years ago
ભગવાન શિવ પોતાના નામ મુજબ જ ખૂબ ભોળા છે. જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી તેમને ફક્ત એક લોટો પાણી પણ અર્પિત કરે તો તે પ્રસન્ન થઈ જાય છે. સોમવારે આ નાના નાના ઉપાય જરૂર અજમાવો

Recommended