ઈમરાન ખાનને લાગે છે મોદીનો ડર, કહ્યું POKમાં મોદી સરકાર કાર્યવાહી કરશે

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંપાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઈમરાનખાન પાક અધિકૃત પીઓકે ગયા હતાઅહીં વિધાનસભાને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ભારત તરફથી જન્મૂ-કાશ્મીરમાં કલમ-370 સમાપ્ત કર્યા બાદ હવે એક જ રસ્તો બચ્યો છે અને તે છે કાશ્મીરની આઝાદીઈમરાને ડર પણ વ્યક્ત કર્યો કે હવે POKમાં મોદી સરકાર કાર્યવાહી કરશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Recommended