અમદાવાદમાં અમીછાંટણા વચ્ચે શાંતિપૂર્ણ રહી રથયાત્રા

  • 5 years ago
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ રહ્યો સરસપુરથી નિજમંદર પરત ફરતી વખતે કાલુપુર સર્કલ પાસે રથયાત્રા 45 મિનિટ સુધી અટકી ગઈ હતી રથયાત્રાને જલદી દોડાવાઈ રહી હોવાનું લાગતાં પોલીસ અને મંદિર વહીવટી તંત્ર વચ્ચે થોડી માથાકૂટ થઈ હતી જો કે, એકંદરે કોઈ અઘટિત ઘટના ન ઘટતાં પોલીસે શહેરીજનોનો આભાર માન્યો છે

Recommended