‘ચોકીદાર ચોર છે’ નિવેદન મુદ્દે રાહુલની મુશ્કેલી વધી

  • 5 years ago
ચોકીદાર ચોર વાળા નિવેદન અંગેરાહુલ ગાંધીએ અફસોસ વ્યક્ત કર્યો હોવા છતા તેમની મુશ્કેલી ઓછી થઈ નથી મંગળવારે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની વિરુદ્ધમાં અવમાનના કેસ અંગે સુનાવણી થઈ હતી આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદમીનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ તેમના આ નિવેદન અંગે અફસોસ વ્યક્ત કર્યો છે, પરંતુ માફી માગી નથી સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે